જૂનાગઢ / ગઢગીરનારની તળેટીમાં મહાશિવરાત્રીના મેળાને લઇને તૈયારીઓ શરૂ પરંતુ સરકારે હજુ સુધી નથી આપી મંજૂરી

maha shivratri Mini Kumbh mela 2021 junagadh gujarat

ગઢગીરનારની તળેટીમાં શિવરાત્રીના પર્વ અને મેળાને હવે થોડા જ દિવસોની વાર છે. સ્થાનિય લોકો દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે. પરંતુ હજુ સુધી તંત્ર કે, સરકાર શિવરાત્રીને લઈને જાગી નથી. ત્યારે કેવી છે તૈયારીઓ અને શું છે જૂનાગઢવાસીઓની માગ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ