ભવનાથનો મેળો / બે વર્ષ બાદ થશે જીવ અને શિવનું પુનઃમિલન, જૂનાગઢમાં મહા શિવરાત્રિ મેળો યોજાશે, કલેકટરે કરી જાહેરાત

Maha Shivratri Melo will be held in Junagadh, announced by the Collector

જૂનાગઢમાં શિવરાત્રીના મેળાનું આયોજન અંગે અંતે સરકારે મંજૂરીની મહોર મારી દીધી છે. આ વર્ષે સાધુ-સંતો ઉપરાંત શ્રદ્ધાળુઓ પણ આવી શકશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ