Video / 'મહા' વાવાઝોડાના એલર્ટ વચ્ચે ગીરસોમનાથમાં તંત્ર ખડેપગે, 52 ગામોના સ્થળાંતર કરાયા તેવી શક્યતા

ગીર સોમનાથમાં મહા વાવાઝોડાને લઈન તંત્ર એલર્ટ છે. ત્યારે વાવઝોડાને લઈને 52 ગામોને સ્થળાતંર કરાય તેવી શકયતા છે. અને પ્રવાસીઓને ગીરમાં ન આવવા સલાહ આપી છે. ગીર સોમનાથના તમામ બંદર પર બે નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ