હત્યા / 8 વર્ષથી કોઈ સંતાન થયું ન હતું, કરવા ચોથ પર જ પત્નીએ જે કર્યુ તે જાણીને રૂંવાડા ઊભાં થઈ જશે

madhya pradesh wife burns husband alive by kerosene

કરવાચોથના દિવસે દેશ-વિદેશમાં મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે વ્રત કરી રહી હતી. ત્યારે મધ્યપ્રદેશમાં આ દિવસે એક મહિલા પર પોતાના પતિને જીવતો સળગાવી દેવાનો સંવેદનશીલ આરોપ લગાવામાં આવ્યો છે. રિપોર્ટના જણાવ્યાં મુજબ પત્નીએ બાળકો નહી થવાને લઇને થયેલા વિવાદ પછી પતિ પર કેરોસિન નાંખીને જીવતો સળગાવી દીધો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ