મધ્યપ્રદેશ / MPમાં કર્ણાટકવાળી થવાના એંધાણ, રાજ્યપાલે એક આદેશ આપ્યોને કમલનાથની ઊંઘ હરામ થઈ ગઈ

madhya pradesh political crisis kamalnath govt floor test speaker congress mla bjp shivraj

મધ્ય પ્રદેશમાં રાજકીય નાટક જારી છે. હવે રાજ્યપાલે 17 માર્ચે મુખ્યમંત્રી કમલનાથને બહુમત સાબિત કરવા કહ્યું છે. આ મામલે એક પત્ર જારી કરવામાં આવ્યો છે. જો કમલનાથ સરકાર બહુમત સાબિત નહીં કરે તો તેને અલ્પમત માનવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ