રાજનીતિ / મધ્યપ્રદેશમાં રાજકીય સંકટઃ તમામ મંત્રીઓએ મુખ્યમંત્રી કમલનાથને આપ્યા રાજીનામાં

Madhya pradesh political crisis cm kamalnath congress All ministers resigned

હોળીના તહેવાર વચ્ચે મધ્યપ્રદેશમાં એક વખત ફરી રાજકીય સંકટ સર્જાયું છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થક અંદાજિત 20 કોંગ્રેસ ધારાસભ્ય બેંગલુરૂ પહોંચી ગયા છે. મળતી માહિતી અનુસાર જે ધારાસભ્ય બેંગલુરૂ પહોંચ્યા છે તેમાં 6 મધ્યપ્રદેશ સરકારમાં મંત્રી પણ છે.

બ્રેકિંગ ન્યૂઝ