ભાજપ વિધાયક અને હિન્દુત્વ વાદી નેતા રામેશ્વર શર્માનું એક નિવદન ચર્ચામાં છે. રામેશ્વર શર્માએ અકબર અને જોધબાઈને લઈને એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
ભાજપ વિધાયક અને હિન્દુત્વ વાદી નેતા રામેશ્વર શર્માનું એક નિવદન ચર્ચામાં છે. રામેશ્વર શર્માએ અકબર અને જોધબાઈને લઈને એક ટિપ્પણી કરી હતી જેનાં કારણે વિવાદ થવાની સંભાવના છે.
તેમણે કહ્યું હતું કે અકબર અને જોધબાઈ વચ્ચે કોઈ પ્રેમ નહોતો. માત્ર સત્તાનાં લોભના કારણે આ લગ્ન કરવામાં આઆવ્યા હતા. તેમણે લોકોને સાવધાન પણ રહેવાનું કહ્યું હતું.
શર્માએ સંવાદમાં કહ્યું હતું કે માત્ર સત્તાનાં લોભન કારણે જે લાગ્મ થયા હતા તેને આજે આપણે મહાન અકબર અને જોધબાઈનાં પ્રેમની કહાની એવું કહીને દર્શાવવામાં આવે છે. શર્માએ કહ્યું હતું કે મહારાણા પ્રતાપનાં વંશજો વિશે આપણને નથી કહેવામાં આવતું. મહારાણા પ્રતાપ જંગલમાં સંઘર્ષ કરતાં રહ્યા અને છુપાતા રહ્યા.
જોધબાઈ અને અકબરમાં આઈ લવ યુ ન્હોતું
શર્માએ કહ્યું હતું કે જોધબાઈ અને અકબરમાં કશું આઈ લવ યુ ન્હોતું. તેમણે સામે સવાલ કર્યો હતો શું એવું કઈં હતું? હતું તો બંને કયા મળ્યા હતા? બંને વચ્ચે શું હતું? કોઈ કહી શકશે? કોફી હાઉસમાં મળ્યા હતા કે જિમ માં મળ્યા હતા?
તેમણે કહ્યું હતું કે જ્યારે લોકો સત્તાનાં લોભિયા થઈ જાય છે ત્યારે
જોધાબાઈ અને અકબર વચ્ચે લવ હતો? બંને ક્યાં મળ્યા હતા? કોફી હાઉસમાં કે જીમમાં? ભાજપ નેતાનાં ભાષણથી વિવાદ
ભાજપ વિધાયક અને હિન્દુત્વ વાદી નેતા રામેશ્વર શર્માનું એક નિવદન ચર્ચામાં છે. રામેશ્વર શર્માએ અકબર અને જોધબાઈને લઈને એક ટિપ્પણી કરી હતી જેનાં કારણે વિવાદ થવાની સંભાવના છે.
તેમણે કહ્યું હતું કે અકબર અને જોધબાઈ વચ્ચે કોઈ પ્રેમ નહોતો. માત્ર સત્તાનાં લોભના કારણે આ લગ્ન કરવામાં આઆવ્યા હતા. તેમણે લોકોને સાવધાન પણ રહેવાનું કહ્યું હતું.
શર્માએ સંવાદમાં કહ્યું હતું કે માત્ર સત્તાનાં લોભનાં કારણે જે લગ્ન થયા હતા તેને આજે આપણે મહાન અકબર અને જોધબાઈનાં પ્રેમની કહાની એવું કહીને દર્શાવવામાં આવે છે. સૂત્રો અનુસાર શર્માએ કહ્યું હતું કે મહારાણા પ્રતાપનાં વંશજો વિશે આપણને નથી કહેવામાં આવતું. મહારાણા પ્રતાપ જંગલમાં સંઘર્ષ કરતાં રહ્યા અને છુપાતા રહ્યા. પણ આપણને જોધા અકબરની પ્રેમ કહાની વિશે ખબર હોય છે.
જોધબાઈ અને અકબરમાં આઈ લવ યુ ન્હોતું
શર્માએ કહ્યું હતું કે જોધબાઈ અને અકબરમાં કશું આઈ લવ યુ ન્હોતું. તેમણે સામે સવાલ કર્યો હતો શું એવું કઈં હતું? હતું તો બંને કયા મળ્યા હતા? બંને વચ્ચે શું હતું? કોઈ કહી શકશે? કોફી હાઉસમાં મળ્યા હતા કે જિમ માં મળ્યા હતા?
સત્તાની લાલચમાં પોતાની બેટીઓ પણ દાવ પર
તેમણે કહ્યું હતું કે જ્યારે લોકો સત્તાનાં લોભિયા થઈ જાય છે ત્યારે સત્તાની લાલચમાં પોતાની બેટીઓ પણ દાવ પર લગાવી દે છે. આવા લૂંટારાઓથી સાવધાન રહો. આ લોકો તમારા છે પણ તમારા જ ધર્મ ને દગો કરી શકે છે.
તેમણે સવાલો કર્યા હતા કે બંને વચ્છે લવ હતો તો બંનેને કોલેજમાં પ્રેમ થયો હતો? બંને કોફી હાઉસમાં મળ્યા હતા? કે જિમમાં મળ્યા હતા?
આ ઘટના બાદ રાજપૂત સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. લોકોએ જોધબાઈ બાબતે આવી ટિપ્પણી નાં કારણે ઓફેન્ડ થઈ ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.