નારાજગી / જોધાબાઈ અને અકબર વચ્ચે લવ હતો? બંને કોફી હાઉસમાં મળ્યા હતા કે જીમમાં? ભાજપ નેતાનાં ભાષણથી વિવાદ 

madhya pradesh mla rameshwar sharma gave statement on jodhabai and akbar created controversy

ભાજપ વિધાયક અને હિન્દુત્વ વાદી નેતા રામેશ્વર શર્માનું એક નિવદન ચર્ચામાં છે. રામેશ્વર શર્માએ અકબર અને જોધબાઈને લઈને એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ