મધ્યપ્રદેશ / શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યપાલને મળીને જે કહ્યું તેનાથી કમલનાથ સરકાર મુશ્કેલીમાં મુકાઇ જશે

madhya pradesh government crisis bjp leader shivraj singh chauhan meet governor demands floor test assembly

જ્યોતિરાદિત્ય સિંધિયાના કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા બાદથી મધ્યપ્રદેશમાં રાજકીય ઘમાસાણ મચ્યું છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થનમાં કોંગ્રેસના 22 ધારાસભ્યોએ રાજીનામુ આપી દીધું છે, જેને પગલે કમલનાથ સરકાર પર સંકટના વાદળ ઘેરાયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ