રાજનીતિ / મધ્યપ્રદેશમાં કાલે બહુમતી પરીક્ષણ, જો કમલનાથ હાર્યા તો ભાજપ પર વધી જશે આ ખતરો

madhya pradesh floor test majority test in mp tomorrow if kamalnath loses there is danger of increasing internal fight in bjp

મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણની વચ્ચે રાજ્યપાલ લાલજી ટંડને મુખ્યમંત્રી કમલનાથને સોમવારે રાજ્યપાલના અભિભાષણ બાદ વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરાવવાનો નિર્દેશ આપ્યો છે. લાલજી ટંડને નિર્દેશ આપ્યો છે, મધ્યપ્રદેશ વિઘાનસભાનું સત્ર 16 માર્ચ 2020એ સવારે 11 વાગ્યે પ્રારંભ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ