રાજનીતિ / મ.પ્ર રાજકીય સંકટ વચ્ચે ભાજપના ધારાસભ્યોને ભોપાલથી શિફ્ટ કરાયા, કમલનાથનો ભય કે પછી...

madhya pradesh congress govt crisis bjp mlas shifted from mp

છેલ્લા 24 કલાકમાં મધ્યપ્રદેશમાં રાજકીય ઘટનાક્રમ ઝડપથી બદલાઇ રહ્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજકીય રંગ બદલાયા છે. સિંધિયાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને હવે તે ભાજપમાં જોડાશે. સિંધિયાના રાજીનામા બાદ કોંગ્રેસના 22 ધારાસભ્યોએ પણ રાજીનામા ધરી દીધા છે. એક તરફ, જ્યારે કમલનાથ સરકાર જોખમમાં છે, ત્યારે ભાજપ સરકાર બનાવવા માટે આગળ વધી રહી છે. ત્યારે તમામ ધારાસભ્યોને ભોપાલથી દિલ્હી મોકલવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ