MP / આ રાજ્યની સરકારે લીધો મોટો નિર્ણય, ગરીબો અને પોલીસકર્મચારીઓને મળશે આ લાભ

madhya pradesh cm shivraj singh chouhan announcements free ration laptop

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભોપાલના મોતીલાલ નહેરુ સ્ટેડિયમમાં આયોજિત રાજ્ય સ્તરના સ્વતંત્રતા દિવસ સમારોહમાં ધ્વજ લહેરાવ્યો. આ સાથે જ અહીં તેઓએ સંબોધન કર્યું જેમાં ગરીબો અને દીકરીઓ પર ભાર મૂક્યો હતો. અહીં એક જાહેરાતમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહે કહ્યું કે હવે પ્રદેશમાં કોઈ પણ સરકારી કાર્યક્રમ દીકરીઓની પૂજાથી શરૂ કરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ