સકંજો કસાયો / પી. ચિદમ્બરમ બાદ કોંગ્રેસના આ દિગ્ગજ નેતાની વધશે મુશ્કેલી, ગૃહ મંત્રાલયે શીખ રમખાણ કેસ ફરી ખોલ્યો

Madhya pradesh CM Kamal Nath SIT reopens seven 1984 anti-Sikh riot cases

પી. ચિદમ્બરમ, ડી. કે. શિવકુમાર જેવા કોંગ્રેસ નેતાઓને તપાસ એજન્સીઓને સકંજામાં લીધા છે ત્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલાનાથની પણ મુશ્કેલીઓ પણ વધી શકે છે. પહેલાથી જ મધ્યપ્રદેશ કોંગ્રેસમાં આંતરિક વિખવાદને સાથે લડી રહેલા કમલનાથ માટે વધુ એક ખરાબ સમાચાર છે. ગૃહમંત્રાલય તેમના વિરૂદ્ધ 1984 શીખ વિરોધ રમખાણ મામલાને ફરી વખત ખોલવા જઇ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ