શ્રીનગર / 9 વર્ષ પછી અસ્થાયી મંદિરથી એમના મૂળ સ્થાને બિરાજમાન થઈ માં ધારી દેવીની મૂર્તિ, 2500 કિલો ફૂલોથી શણગારવામાં આવ્યો માતાનો દરબાર

maa dhari devi murti shifted to its original place in srinagar

માં ધારી દેવી મંદિરની મૂર્તિને આજે મૂળ સ્થાન પર શિફ્ટ કરી દેવામાં આવી છે. મંદિર શ્રીનગર વિદ્યુત પરિયોજનાની હદમાં આવ્યું હતુ, ત્યારબાદ મંદિરને શિફ્ટ કરવામાં આવ્યું હતુ. માં ધારી દેવીને લઇને લોકોમાં ખાસ્સી આસ્થા છે અને દર્શન માટે દૂર-દૂરથી લોકો અહીં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ