બેદરકારી / અહીં ફક્ત 1 ભૂલના કારણે જન્માષ્ટમીએ 3 લાખ ઘરોમાં વીજળી થઈ ગુલ, ઉર્જામંત્રીએ અપાયા આ ખાસ આદેશ

lucknow smart meter disconnection action against state head of eesl and project manager

યૂપીમાં સ્માર્ટ મીટર વપરાશકર્તાઓના કનેક્શન કાપી નાંખવાને લઈને યોગી સરકાર કાર્યવાહી કરી રહી છે. કેસમાં અનેક અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જન્માષ્ટમીના દિવસે યૂપીના 3 લાખથી વધારે ઘરોમાં વીજળી ગુલ થઈ હતી. ઉર્જામંત્રી શ્રીકાંત શર્માએ તેને લઈને તપાસના આદેશ આપ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ