લખનૌ / અયોધ્યા મામલે SCમાં પુનર્વિચાર અરજી દાખલ કરશે મુસ્લિમ પક્ષ, બેઠકમાં લેવાયો નિર્ણય

lucknow review petition supreme court ayodhya verdict muslims aimplb

મુસ્લિમ પક્ષકારોએ શનિવારે અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર રિવ્યૂ પિટિશન દાખલ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય લખનૌ સ્થિત મુસ્લિમ શિક્ષણ કેન્દ્ર ઉલૂમ નદવાતુલ ઉલેમા (નદવા કૉલેજ) માં થયેલ બેઠકમાં લેવામાં આવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ