મોટા સમાચાર / બાબરી વિધ્વંસ કેસ: લગભગ 3 દાયકાની રાહ બાદ 2 હજાર પેજનો આજે ચૂકાદો, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી છે આરોપી

lucknow babri diolition case court verdict will be of 2000 page here you can see

આજે બાબરી મસ્જિદ વિધ્વંસ કેસનો ચૂકાદો આવશે. તમામની નજર આજે ચૂકાદા પર છે. લખનૌની સ્પે CBI કોર્ટ ચૂકાદો સંભળાવશે. આ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિતના અનેક લોકો આરોપી છે

બ્રેકિંગ ન્યૂઝ