ચોખવટ / લોકરક્ષક ભરતીના ચેરમને કહ્યુ LRD પરીક્ષા માટેની લાયકાત આ જ રહેશે

LRD chairman Vikas Sahay clarification Exam educational qualification is 12th pass

LRD પરીક્ષાને લઈને મેસેજ વાઈરલ થયો હતો કે, LRD પરીક્ષામાં ધોરણ-12થી લાયકાત વધારવામાં આવી છે પરંતુ આ અંગે લોક રક્ષક ભરતી બોર્ડના ચેરમેને સ્પષ્ટતા કરી હતી કે LRD પરીક્ષા માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર નથી કરાયો. નિયત ધારાધોરણ મુજબ જ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. 

બ્રેકિંગ ન્યૂઝ