આક્રોશ / પૂર્વ મુખ્યમંત્રી બોલ્યાં, ભાજપ સાથે દોસ્તી રાખી હોત તો CM રહ્યો હોત, કોંગ્રેસની જાળમાં ફસાઈ ગયો

Lost goodwill of people by joining hands with congress HD Kumaraswamy

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને JDsના નેતા એચડી કુમારસ્વામીએ શનિવારના રોજ કહ્યું કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરી પાર્ટીએ રાજ્યની જનતાની વચ્ચે બનાવ્યો અને 12 વર્ષ સુધી યથાવત રાખેલો ભરોસો ગુમાવી દીધો. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી કુમાર સ્વામીએ કહ્યું કે તેઓ 'જાળ'માં ફસાઇ ગયા હતા. કુમાર સ્વામીએ કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયા પર ષડયંત્રનો આરોપ લગાવતા કહ્યું કે ભાજપે પણ આવડો મોટો 'વિશ્વાસઘાત' આપ્યો નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ