ધર્મ / પાર્વતીની ઈર્ષા અને મનસા દેવીઃ એક અનોખી શિવ કથા

Lord Shiva and Parvati Story dharma

મનસા દેવી પાર્વતીની ઇર્ષા સાથે જોડીને દેખાય છે. જો તમને ખબર ના હોય તો જણાવી દઇએ કે હરિદ્વારમાં મનસા દેવીનું પ્રસિદ્ધ મંદિર છે. મનસા દેવી કેટલીક એવી દેવીઓમાંથી એક છે જેને કયારેય ખુશી મળી નથી. કમ સે કમ કથાઓમાં તો તેનો ઉલ્લેખ છે. બંગાળી લોક કથાઓમાં ખાસ મનસાને જગ્યા આપવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ