રોચક રહસ્ય / ધરતી પર જ જીવિત છે ભોળાનાથના 2 અવતાર, એકની થાય છે પૂજા પણ બીજાને મળ્યો શ્રાપ

lord shiv ji 2 avtaar are still as a hanuman and ashwatthama

ધરતી પર દુષ્ટતાનો નાશ કરવા માટે, ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન અવતાર લે છે. ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવે પણ ઘણા અવતાર લીધા છે. શાસ્ત્રોમાં ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના કળયુગના અવતારોનું પણ વર્ણન છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ