દાવો / અયોધ્યા મામલે નેપાળના PM ઓલીનું બ્રહ્મજ્ઞાન મેઇડ ઇન ચાઇના

Lord Rama is nepali not Indian, real ayodhya in nepal claims pm kp sharma oli

તાજેેતરમાં કાઠમંડુમાં વડા પ્રધાનના નિવાસસ્થાન ખાતે નેપાળી કવિ ભાનુ ભક્તની જયંતી પ્રસંગે નેપાળના વડા પ્રધાન ઓલીએ જણાવ્યું હતું કે નેપાળ સાંસ્કૃતિક અતિક્રમણનો ભોગ બન્યું છે અને તેના ઇતિહાસ સાથે ચેડાં કરવામાં આવ્યાં છે. ઓલીએ ભારપૂૂર્વક જણાવ્યું હતું કે ભારતના ફૈઝાબાદમાં આવેલ અયોધ્યા ભારત દ્વારા પાછળથી બનાવવામાં આવ્યું હતું અને અયોધ્યા રામનું વાસ્તવિક પ્રાચીન સામ્રાજ્ય નથી. ઓલીએ જણાવ્યું હતું કે સાચું અને વાસ્તવિક અયોધ્યા તો નેપાળમાં જ છે અને ભગવાન રામ નેપાળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ