ધર્મ / ભગવાન શ્રીકૃષ્ણનાં અનન્ય ભક્ત મીરાંબાઈ

Lord Krishna Devotee Meerabai

મીરાંબાઈ (૧૪૯૮-૧૫૪૭) એક કૃષ્ણ ભક્ત હતાં. જેમણે ભગવાન કૃષ્ણને પોતાના પતિ તરીકે સ્થાપ્યા હતાં અને તેમને અનુલક્ષીને અનેક ભજનો રચ્યાં છે. આ ભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં રચાયેલાં છે. મેવાડના વતની અને એક સમયે રાજરાણી મીરાંબાઈએ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે તમામ સુખ સાહ્યબીઓ પાછળ છોડીને ગામેગામ ફરી કૃષ્ણભક્તિના ગીતો ગાનાર સાધ્વીનું રૂપ લઈ લીધું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ