અમદાવાદ / 146મી રથયાત્રા પૂર્વે આજે જગન્નાથજીની જળયાત્રા: ભગવાન ગજવેશમાં દર્શન આપી 15 દિવસ મોસાળમાં વિતાવશે

Lord Jagannathji will enjoy Mosal hospitality at Saraspur for 15 days from today

રથયાત્રા પહેલાં મહત્વપૂર્ણ ઉત્સવ વિધિ ''જળયાત્રા’ જેઠ સુદ પૂનમ રવિવારે સવારે 8 વાગ્યે જમાલપુર જગન્નાથજી મંદિરેથી નીકળી સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન માટે વરઘોડારૂપે પહોંચશે.

બ્રેકિંગ ન્યૂઝ