અમદાવાદ / વાજતે ગાજતે મામાના ઘરે સરસપુર પહોંચ્યા ભગવાન જગન્નાથ, જળયાત્રામાં ભક્તોના મનની સાથે રસ્તાઓ પણ ભીંજાયા

Lord Jagannath reached Saraspur at his maternal uncle's house

ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે ભગવાન જગન્નાથ મોસાળમાં સરસપુરમાં પહોંચ્યા છે. 15 દિવસ ભગવાન મામાનાં ઘરે રોકાશે. આજે વાજતે ગાજતે ભગવાન મોસાળમાં પહોંચ્યા હતા. ભગવાનની આંખ પર પાટા બાંધવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ