કર્ણાટક બાદ MPમાં બજરંગ બલી / 'હનુમાન આદિવાસી હતા, ભગવાન રામને લંકામાં વાનર સેના નહોતી લઈ ગઈ' કોંગ્રેસ નેતાએ આપ્યું 'નવું જ્ઞાન'

lord hanuman was tribal says congress mla umang singhar in madhya pradesh

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં બજરંગ બલીનો મુદ્દો ખૂબ ચગ્યો હતો એમપીમાં પણ આગામી સમયમાં ચૂંટણી છે ત્યારે ત્યાં બજરંગ બલી પર નવી ચર્ચા છેડાઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ