ધર્મ / ઘરનો વાસ્તુ દોષ દૂર કરશે ભગવાન શ્રી ગણેશ, જાણો કેવી રીતે

Lord Ganesh will get rid of Vastu dosh of home

વાસ્તુ શાસ્ત્રમાં ભગવાન શ્રીગણેશને મહત્વપૂર્ણ સ્થાન અપાયું છે. ભગવાન શ્રીગણેશ વાસ્તુ દોષો દૂર કરે છે. ભગવાન શ્રીગણેશ મંગળકારી દેવતા છે. શ્રી ગણેશનું નિત્ય પૂજન-અર્ચન કરવામાં આવે તો ત્યાં સદૈવ રિદ્ધિ-સિદ્ધિ અને શુભ-લાભનો વાસ હોય છે. આવો અહીં જાણીએ શ્રીગણેશ કેવી રીતે ઘરના વાસ્તુનો દોષ દુર કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ