હિંસા / ભારત ધાર્મિક આધારે થતી હિંસાની નિંદા કરે : અમેરિકા

look to indias leaders to condemn violence based on religion saus us

ટ્રમ્પ વહીવટીય તંત્ર ઇચ્છે છે કે ભારત સરકાર ધાર્મિક આધારે થતી હિંસાને વહેલી તકે નિંદા કરે અને ગુનેગારોને જવાબદાર ઠેરવે. એક ટોચના અધિકારીએ સાંસદોએ કહ્યું કે તેથી ભારતના સુરક્ષા અને આર્થિક હિત વધારવામાં અને ભારત-અમેરિકાના સંબંધોને મજબૂત કરવામાં મદદ મળશે. 

બ્રેકિંગ ન્યૂઝ