દેહાવસાન / PM મોદીના નજીકના આ વ્યક્તિનું નિધન, ટ્વીટ કરીને વ્યક્ત કર્યો શોક

loksabha election proposer dom raja jagdish chaudhary died

વારાણસી બેઠકના સાંસદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થક ડોમ રાજા જગદીશ ચૌધરીનું નિધન થયું છે. જગદીશ ચૌધરી છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. 45 વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમના અંતિમ સંસ્કાર મણિકર્ણિકા મહાસ્મશાન ઘાટ ખાતે કરવામાં આવશે. 2019 ની લોકસભાની ચૂંટણીમાં જગદીશ ચૌધરી પીએમ મોદીના સમર્થક હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ