લોકસભા / રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સંસદમાં સંબોધન, કહ્યું -'ત્રણ તલાક, હલાલાને હટાવવાના છે'

lok sabha president ram nath kovid speech parliament

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરી રહ્યા છે. એમણે આ સંબોધન સંસદના સેન્ટ્રલ હોલમાં કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ પોતાના સંબોધનમાં સરકારની ભવિષ્યની યોજનાઓ અને તેમના એજન્ડાને દેશ સામે રાખી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યસભાના સત્ર પણ આજ થી શરૂ થઇ રહ્યું છે. જે 26 જુલાઇ સુધી ચાલશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ