ભારત સરકાર ગ્રાહકોના હકોને ધ્યાનમાં રાખીને નવો ગ્રાહક સુરક્ષા કાયદો લાવવાની તૈયારીમાં છે. આ માટેનું બિલ લોકસભામાં પહેલેથી જ પાસ થઈ ગયું છે અને હવે રાજ્યસભામાં પાસ થવાની રાહ જોવાઈ રહી છે. જો આ બિલ હવે રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું તો ગ્રાહકોના હકના રક્ષણ માટે નવા કડક કાયદાઓ અમલમાં આવશે. ત્યારે જુઓ આજની Ek Vaat Kau માં આ બિલમાં કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે. આ ઉપરાંત છેતરપિંડીના સંજોગોમાં ગ્રાહક તરીકે ફરિયાદ તમે કેવી રીતે ફરિયાદ કરી શકો તેની પણ માહિતી જોઈ લો.