ચૂંટણી / તેજ બહાદુરનું નામાંકન રદ, વારાણસીથી મોદી વિરુદ્ધ નહીં લડી શકે ચૂંટણી

lok sabha elections 2019 tej bahadur yadav nomination canceled from varanasi seat

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિરુદ્ધ વારાણસી લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીની ટિકીટ પર નામાંકન કરનાર તેજ બહાદુર યાદવને મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પંચે બીએસએફના પૂર્વ જવાનની ઉમેદવારીને ફગાવી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ