નિવેદન / આવા PM રાષ્ટ્રવાદી કેવી રીતે હોઈ શકે? કેજરીવાલે નરેન્દ્ર મોદી પર લગાવ્યો ગંભીર આરોપ

lok-sabha-elections-2019-kejriwal-attacks-pm-modi-says-pm-have-secret-relation-with-pakistan

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે એક પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આક્ષેપો લગાવ્યા. અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદમાં ખાસ કરીને દિલ્હીના વેપારી વર્ગને સંબોધિત કર્યો અને જણાવવાનો પ્રયત્ન કર્યો કે, જો આપ સાત સીટ પર જીતે છે તો વેપારીઓના મુદ્દાને પૂરજોશથી સાંસદમાં ઉઠાવીને તેનું સમાધાન કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ