ઉત્તર પ્રદેશનાં રામપુર લોકસભા બેઠકના ભાજપનાં ઉમેદવાર જયા પ્રદા ચુંટણીની એક રેલી દરમ્યાન ખુબજ ભાવુક થયા હતા. તેઓ જ્યારે કાર્યકર્તાઓને સંબોધન કરી રહ્યા હતા તે વખતે તેમની આંખોમાં આસું આવી ગયા હતા. જો કે, ભાવૂક થવાને પગલે થોડીકવાર સુધી તેમણે પોતાનું ભાષણ રોક્યુ અને ત્યારાબાદ આંસુ લુછીને ફરીથી જનસભાને સંબોધન કર્યું હતું.
ઉત્તર પ્રદેશનાં રામપુર લોકસભા બેઠકના ભાજપનાં ઉમેદવાર જયા પ્રદા ચુંટણીની એક રેલી દરમ્યાન ખુબજ ભાવુક થયા હતા. તેઓ જ્યારે કાર્યકર્તાઓને સંબોધન કરી રહ્યા હતા તે વખતે તેમની આંખોમાં આસું આવી ગયા હતા. જો કે, ભાવૂક થવાને પગલે થોડીકવાર સુધી તેમણે પોતાનું ભાષણ રોક્યુ અને ત્યારાબાદ આંસુ લુછીને ફરીથી જનસભાને સંબોધન કર્યું હતું.
જયા પ્રદા રામપુરમાં પોતનું ઉમેદવારી નોંધાવા માટે એક જનસભાને સંબોધીત કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે સભા દરમ્યાન કહ્યું કે તેઓ ભ્રષ્ટાચાર સામે લડવા આવ્યા છે. અને સાથે તેમણે જણાવ્યું કે આઝમ ખાનનાં નિવેદનોથી વાંધો છે, કદાચ તેમને ખબર પણ નથી હું ફિલ્મોમાં કામ કરૂ છું કે હું નાચવાવાળી છુ. જયા પ્રદાનું દર્દ તેમના ભાષણ દરમ્યાન બહાર આવી ગયુ હતું, તેમણે જણાવ્યું કે હું ક્યારેય રામપુર છોડવા નહોતી માંગતી.
ઉલ્લેખનીય છે કે, જયા પ્રદાએ આજરોજ લોકસભા ચૂંટણી માટે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું અને ત્યારબાદ તેઓ એક જનસભાને સંબોધન કરવા માટે પહોંચ્યા હતા. ત્યાં તેમણે સભામાં કહ્યું કે તેઓ ભ્રષ્ટાચાર સામે લડવા આવ્યા છે અને સાથે તેમણે જણાવ્યું કે આઝમ ખાનનાં નિવેદનોથી વાંધો છે, કદાચ તેમને ખબર પણ નથી હું ફિલ્મોમાં કામ કરૂ છું કે હું નાચવાવાળી છુ. આટલું કહીને જય પ્રદા ભાવુક થઇ ગયા હતા અને થોડીવાર બાદ તેમણે પોતાનું વક્તવ્ય આગળ વધાર્યું હતું.