ચૂંટણી / ગાંધી પરિવારનો વાયનાડથી છે ભાવનાત્મક સંબંધ, જાણો કેમ

lok-sabha-elections-2019-congress-rahul-gandhi-wayanad-seat-kerala-rajeev-gandhi-ashes-papanasini-river

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વાયનાડ લોકસભા સીટ પર એમ જ નથી ગયા. પરંતુ 'ગાંધી પરિવાર' નો અહીંયાથી ભાવાત્મક સંબંધ રહ્યો છે. રાહુલ ગાંધીના પિતા અને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીથી લઇને દાદી ઇન્દિરા ગાંધી સુધી અહીંયાથી ગાઢ સંબંધ રહ્યો છે. એ કારણથી રાહુલે વાયનાડને પસંદ કર્યું.

બ્રેકિંગ ન્યૂઝ