ચૂંટણી / કન્ફયુઝડ સેનાપતિને કારણે કોંગ્રેસ હારીઃ સિંધિયાને ખરી-ખોટી સંભળાવી

up lok sabha election jyotiraditya scindia congress

જે સેેનાના સેનાપતિ કન્ફયુઝ હોય તે સેના હારી જ જાય, મહારાજ. આપણા સેનાપતિ છેલ્લે સુધી એ નક્કી કરી શક્યા નહીં કે કાર્યકરોને લડાવવાના છે કે પેરાશૂટ ઉમેદવારોને ઉતારવાના છે. આ કન્ફયુઝન જ પક્ષની આટલી ખરાબ હારનું કારણ બન્યું. પક્ષની મજબૂતી માટે હવે પ્રયોગો  બંધ કરવા જોઇએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ