જેમાં કેન્દ્ર અને રાજ્યની યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં આવશે.તો ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10થી વધુ સભાઓ ગજવી શકે છે. તો પીએમ મોદીના રોડ શો માટેનું પણ આયોજન થઈ રહ્યું છે.
તો બીજી તરફ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી અને સ્મૃતિ ઈરાની સહિતના મંત્રીઓ પણ સભાઓ ગજવી શકે છે. તો ચૂંટણી માટે સંગઠનાત્મક જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે.
જે અન્ય રાજ્યના આગેવાનોને સોંપવામાં આવશે. આ સાથે જ સોશિયલ મીડિયા દ્વારા પણ પ્રચાર પ્રસાર કરવામાં આવશે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ડિજીટલ સભાઓ સંબોધી શકે છે.