અભિનેતાથી નેતા બનેલા શત્રુઘ્ન સિન્હાએ ભાજપ પર મોટો હુમલો કર્યો છે, જેમા કથિત રીતે કહેવામાં આવ્યું છે કે આ સપ્તાહના અંતમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના પટનામાં યોજાનાર રોડ શોમાં 'બિહારી બાબૂને તેમની ઓકાત' બતાવી દેવામાં આવશે.
અભિનેતાથી નેતા બનેલા શત્રુઘ્ન સિન્હાએ ભાજપ પર મોટો હુમલો કર્યો છે, જેમા કથિત રીતે કહેવામાં આવ્યું છે કે આ સપ્તાહના અંતમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના પટનામાં યોજાનાર રોડ શોમાં 'બિહારી બાબૂને તેમની ઓકાત' બતાવી દેવામાં આવશે.
ભાજપ સૂત્રો અનુસાર બિહારની રાજધાની પટનાના પટના સાહિબ સંસદીય ક્ષેત્રમાં આગામી શનિવારે શાહનો રોડ શો આયોજિત કરવામાં આવ્યો છે. આ રોડશો કદમકુઆ ક્ષેત્રથી શરૂ થશે, જ્યાં સિન્હાનું પૈતૃક આવાસ સ્થિત છે. ત્યાં આ રોડ શો વિસ્તારની સાંકડી ગલીઓમાંથી પસાર થતા ઐતિહાસિક ગાંધી મેદાન પર સમાપ્ત થશે.
માનવામાં આવી રહ્યું છે કે આ રોડ શો શત્રુઘ્ન સિન્હાને પડકારવા માટે આયોજિત કરવામાં આવી રહ્યો છે. કેમકે તેના માટે પસંદ કરવામાં આવેલા રસ્તાઓની હાલત સારી નથી. શત્રુઘ્ન સિન્હા વિપક્ષી મહાગઠબંધનમાં સામેલ કોંગ્રેસના ઉમેદવાર છે. સિન્હાએ કહ્યું, '' મે સાંભળ્યું છે કે શાહ પટના આવી રહ્યા છે. અતિથિના રૂપે તેમનું એવું જ સ્વાગત છે જે રીતે અન્ય લોકોનું થાય છે. તેમને ચા અને પકોડા આપવામાં આવશે, જે તેમને અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુબ પસંદ છે''.
ये सुन कर बहुत दुःख हुआ कि भाजपा की भाषा की महा गिरावट बिहार तक आखिर पहुँच ही गयी है। कहा जा रहा है की अमित शाह पटना में रोड शो के ज़रिए हमें "औक़ात" दिखाने आ रहे हैं। मैं जो भी हूँ, पटना और बिहार की जनता के प्यार और आशीर्वाद के बदौलत हूँ।
ये One Man Show और Two Men Army के....
ये सुन कर बहुत दुःख हुआ कि भाजपा की भाषा की महा गिरावट बिहार तक आखिर पहुँच ही गयी है। कहा जा रहा है की अमित शाह पटना में रोड शो के ज़रिए हमें "औक़ात" दिखाने आ रहे हैं। मैं जो भी हूँ, पटना और बिहार की जनता के प्यार और आशीर्वाद के बदौलत हूँ।
ये One Man Show और Two Men Army के....
સિન્હાએ કહ્યું, ''કહેવામાં આવી રહ્યું છે કે એ (શાહ) મને મારી ઓકાત બતાવવા માટે અહીં આવી રહ્યા છે. તેથી લાગે છે કે ભાજપાએ 2015ની વિધાનસભા ચૂંટણીથી કોઇ પાઠ શીખી નથી, જ્યારે ડીએનએ વાળી ટિપ્પણી એનડીએને મોંઘી પડી હતી''. સિન્હાએ કહ્યું કે, '' એ એકવાર ફરી ધરતી પુત્રનું અપમાન કરી રહ્યા છે. તેથી બિહાર અને વિશેષ રૂપે પટનાના લોકોને ઠેસ પહોંચી છે. અને તે મતદાનના દિવસે તેનો સારો જવાબ આપશે''.
...कार्यकाल में भाजपा की बिहारीयों के प्रति गिरती मानसिकता का प्रतीक है। "बड़े मियां तो बड़े मियां, छोटे मियां सुभानल्लाह!"
कोई भी "बाहरी" आ कर कभी "बिहारी" के DNA की बात कर जाता है तो कोई "औक़ात" की।
इसका जवाब तो अब बिहार की जनता 23 मई को देगी। #BihariAukat