ચૂંટણી / લોકસભા ચૂંટણી સમયે 700 સાધુઓએ આ પક્ષના નેતાને આપ્યું સમર્થન

lok-sabha-election-2019-sadhus-troop-bhopal-votes-congress-candidate-digvijaya-singh-bjp-pragya-singh-thakur

ભોપાલ બેઠક પર સાધ્વી પ્રજ્ઞા અને દિગ્વિજયસિંહ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. સાધ્વીના સમર્થનમાં સાધુઓ મેદાને ઉતરી આવ્યા હતા. તો હવે દિગ્વિજયસિંહના સમર્થનમાં પણ 700થી વધુ સાધુઓ પ્રચાર માટે આવી ગયા છે અને આ સાધુઓ દિગ્વિજયસિંહને જીત મળેવવા માટે હઠ યજ્ઞ કરી રહ છે. શું છે હઠ યજ્ઞ અને કેવો છે ભોપાલ બેઠકનો માહોલ જોઈએ આ અહેવાલમાં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ