— Chowkidar Narendra Modi (@narendramodi) May 23, 2019
ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, "આ જીત આખા દેશની જીત છે. દેશના યુવાનો, ગરીબ, ખેડૂતોની આશાઓની જીત છે. આ ભવ્ય વિજય વડાપ્રધાન મોદીજીના પાંચ વર્ષના વિકાસ અને મજબૂત નેતૃત્વમાં જનતાના વિશ્વાસની જીત છે. હું ભાજપના કરોડો કાર્યકર્તાઓ તરફથી નરેન્દ્ર મોદીજીને હાર્દિક અભિનંદ પાઠવું છું."
यह परिणाम विपक्ष द्वारा किये गये दुष्प्रचार, झूठ, व्यक्तिगत आक्षेप और आधारहीन राजनीति के विरुद्ध भारत का जनादेश है।
आज का जनादेश यह भी दिखाता है कि भारत की जनता ने देश से जातिवाद, परिवारवाद और तुष्टिकरण को पूरी तरह से उखाड़ फेंककर विकासवाद और राष्ट्रवाद को चुना है।
अपने अथक परिश्रम से देश के हर बूथ पर भाजपा को मजबूत कर मोदी सरकार बनाने वाले भाजपा के करोड़ों कर्मठ कार्यकर्ताओं को इस ऐतिहासिक विजय की हार्दिक बधाई। pic.twitter.com/epgoj6FIVQ
લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું- ''ચૂંટણીમાં આ અભૂતપૂર્વ જીત અને ભાજપને આગળ વધારવા માટે નરેન્દ્રભાઈ મોદીને હાર્દિક અભિનંદન. ભાજપ અધ્યક્ષ તરીકે અમિતભાઈ શાહ અને પાર્ટીના તમામ સમર્પિત કાર્યકર્તાઓએ તે સુનિશ્ચિત કરવાનો સારો પ્રયાસ કર્યો કે ભાજપનો સંદેશ દરેક મતદાત સુધી પહોંચ્યો.''
L K Advani, BJP: Heartiest congratulations to Narendrabhai Modi for steering BJP towards this unprecedented victory in elections. Amitbhai Shah as BJP President & all dedicated workers of the party have put in enormous effort in making sure that BJP's message reaches every voter. pic.twitter.com/LIr7vW4zXc
વિદેશ મંત્રી સુષમા સ્વરાજે રુઝાનો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ''એકવાર ફરીથી ભાજપને જીત અપાવવા માટે મોદીજીને અભિનંદન''.
प्रधान मंत्री जी @narendramodi - भारतीय जनता पार्टी को इतनी बड़ी विजय दिलाने के लिए आपका बहुत बहुत अभिनन्दन. मैं देशवासियों के प्रति हृदय से कृज्ञता व्यक्त करती हूँ.
— Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) May 23, 2019
બીજી તરફ, ભોપાલથી દિગ્વિજય સિંહ વિરૂદ્ધ આગળ ચાલી રહેલા ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે, ''જીત નિશ્ચિત છે. અધર્મનો નાશ થશે.''
શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, "મેં પહેલાં જ કહ્યું હતું કે પ્રજ્ઞા આ ચૂંટણી જીતશે. તમે જ માનતા ન હતા. કોંગ્રેસે ચાર મહિનામાં પ્રદેશને પાછળ કરી દીધું. જનતા કહેતી હતી કે મામા, લોકસભા ચૂંટણીમાં બદલો લેશે. કોંગ્રેસ પાસેથી વ્યાજ સહિત બદલો લીધો છે."
ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું, 21મી સદીમાં જન્મ લેનારા મતદાતાઓની આ પ્રથમ ચૂંટણી છે. એવા લોકોએ આ ચૂંટણીમાં મતદાન કર્યુ છે. આ નિર્ણય પણ તેમના મતદાનની માફક જ મોટો છે. તેમ છતાં મને લાગે છે કે, આપણે ફાઇનલ રિઝલ્ટ માટે રાહ જોવી જોઇએ. સંકેત ધીરેધીરે સ્પષ્ટ બહુમત તરફ આગળ વધી રહ્યા છે.