અમદાવાદ / સલામ છે આ પરિવારને, લોકડાઉન વચ્ચે દરરોજ 400 લોકોને પુરું પાડે છે 2 ટંકનું ભોજન

Lockdown The family of Ahmedabad coronavirus Hatkeshwar area

સમગ્ર દેશમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. 900થી વધારે લોકો આ ચેપનો ભોગ બન્યા છે અને 22 જેટલા લોકોના મોત નિપજ્યા છે. આ મહામારી વચ્ચે રસ્તા ગરીબ પરિવારો પરેશાન ન થાય તે માટે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભૂખ્યાને ભોજન મળી રહે તેવા આયોજન કરવામાં આવ્યા છે આવી જ એક પહેલ અમદાવાદના હાટકેશ્વર વિસ્તારના પરિવારે કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ