સંકેત / લૉકડાઉન હટશે કે નહીં? PM મોદીના મહામંથનમાં જોવા મળ્યાં આ સંકેતો

Lockdown Period Would Be Increse Pm Narendra Modi And All State Cm Meeting Conclusion

કોરોના વાયરસનો કહેર દુનિયાની સાથે ભારતમાં પણ વધી રહ્યો છે. દેશમાં આ ખતરનાક વાયરસથી લગભગ 29435 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. અને સાથે જ 934 લોકોના મોત થઈ ચૂક્યા છે. કોરોનાની સ્થિતિ અને લૉકડાઉનની સમયસીમાને લઈને ગઈકાલે PM -CMની મીટિંગમાં એક જ વાત સામે આવી છે કે દેશની હાલની સ્થિતિને લઈને લૉકડાઉન વધારવું જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ