હેરાનગતિ / આ રાજ્યમાં મુખ્યમંત્રીના આદેશ બાદ પગપાળા આવનારા મજૂરોની એન્ટ્રી રોકી દેવાઈ, મજૂરો રસ્તે રઝળ્યા

lockdown migrant labourers stranded at delhi ghazipur border after cm yogi new guidelines

ઉત્તર પ્રદેશના ઔરેયા જિલ્લામાં શનિવારે થયેલા ગંભીર રોડ અકસ્માતમાં સીએમ યોગી આદિત્યનાથે એકવાર ફરી અધિકારીઓને પ્રવાસી મજૂરોનું ચાલવાનું બંધ કરવા જણાવ્યું છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓને જાહેર કરાયેલા આદેશમાં સીએમ યોગીએ કહ્યું હતું કે કોઈ પણ પરપ્રાંતીય નાગરિકોને પગપાળા, ગેરકાયદેસર અથવા અસુરક્ષિત ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ ન હોવી જોઇએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ