અસર / ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીને લાગી શકે છે 10 લાખ કરોડનો ફટકો, જાણો શું છે સ્થિતિ

lockdown india tourism sector loss doubles to rs 10 lakh cr says industry body faith

કોવિડ -19 સંકટને રોકવા ચાલુ લોકડાઉનને કારણે દેશના પર્યટન ઉદ્યોગને 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. વૈશ્વિક મહામારીને કારણે મુસાફરી, હોટલ, રેસ્ટોરન્ટ્સ બંધ છે. જેના કારણે તેને સૌથી વધારે ફટકો પડ્યો છે. તેમજ આ વર્ષ દરમિયાન લોકો ડરના લીધે પ્રવાસ બને તેટલો ટાળવાનો પ્રયાસ કરી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ