કોરોના / મહારાષ્ટ્રમાં ક્યાં સુધી લૉકડાઉન રહેશે તેનો જવાબ ઉદ્ધવ ઠાકરેએ આપ્યો, જાણો શું કહ્યું

lockdown in maharashtra will depend on people says cm uddhav thackeray

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના મામલામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. શુક્રવારે વધુ 67 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાના અહેવાલ મળતા રાજ્યમાં કુલ 490 લોકો કોરોનોગ્રસ્ત થયાં છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શનિવારે જણાવ્યું હતું કે રાજ્યમાં લોકડાઉન 14 એપ્રિલ બાદ હટશે કે નહીં તે લોકો દ્વારા સરકારી આદેશોના પાલન પર નિર્ભર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ