LOCKDOWN / 31મી સુધી ઘરની બહાર નીકળ્યા તો પોલીસ સીધી જ જેલમાં પુરી દેશે, આ રહ્યો 19 લોકોનો દાખલો

lockdown in Gujarat due to coronavirus in india

જનતા કર્ફ્યૂના દિવસે રેલી કાઢનાર તમામ લોકો સામે ફરિયાદ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે હવે અમદાવાદના ખાડિયામાં રેલી કાઢનારા 20 લોકો સામે જાહેરનામાના ભંગની ફરિયાદ થઈ છે. પોલીસ કમિશનરે તમામ લોકો સામે ફરિયાદ કરવાના આદેશ આપ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ