કોરોના વાયરસ / લોકડાઉનનો અમલ નથી થતો ત્યારે DGPએ કહ્યું- હવે કોઇ કારણ વગર બહાર નીકળશો તો...

Lockdown gujarat dgp shivanand jha press conference 6 april 2020 coronavirus

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. જેને લઈને દેશભરમાં 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉનનું ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસ 24 કલાક પોતાની ફરજ અદા કરી રહી છે. પરંતુ હજુ પણ લોકોમાં લોકડાઉનની ગંભીરતા જોવા મળતી નથી. કામ વગર બહાર ફરતા જોવા મળે છે. ત્યારે રાજ્યના DGP શિવાનંદ ઝાએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ