કોરોના સંકટ / લોકડાઉન હટાવવાને લઇને 2 સમિતિઓએ મોદી સરકારને આપી આ સલાહ

lockdown extension plain india modi government two panels advised

કેન્દ્ર સરકાર ને બે પેનલોએ 31 મે પછી લોકડાઉન નહીં વધારવા અંગે સુચન કર્યું છે. પેનલ્સ દ્વારા જણાવાયું છે કે આ સમય હવે અર્થવ્યવસ્થાને ગતિ આપવાનો છે. કોરોના સંકટમાં મેડિકલ ઇમર્જન્સી, હોસ્પિટલોની ઉપલબ્ધતા, આઇસોલેશન જેવી વ્યવસ્થાઓને સંભાળવા માટે બની પેનલ્સે પોતાનો રિપોર્ટમાં કહ્યું છે કે લોકડાઉનને વધારવાની જરૂરિયાત નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ