ચિંતા / લૉકડાઉનને કારણે ભારતને રોજ થતાં નુકસાનનો આંકડો અકલ્પનીય

lockdown end covid 19 coronavirus pm narendra modi economy

લોકડાઉન ખતમ થવાનો સમયગાળો જેમ-જેમ નજીક આવી રહ્યો છે તેમ-તેમ લોકો એક જ સવાલ પૂછી રહ્યા છે કે, 14 એપ્રિલ બાદ શું થશે? શું લોકડાઉન ખતમ થઇ જશે કે, સમયગાળો હજી વધશે. અથવા કેટલાક વિસ્તારોમાં લોકડાઉનથી છૂટકારો મળશે. ભારતમાં હજી કોરોના વાયરસનો ચેપ અટકવવા માટે 1 અરબથી વધારે લોકો લોકડાઉનના દાયરામાં છે જો કે, તેના કારણે અર્થવ્યવસ્થાને ગંભીર નુકસાન થઇ રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ