લોકડાઉન / નીતિશ કુમારે રાજકોટમાં શ્રમિકો મામલે CM રૂપાણીને કર્યો ફોન તો જવાબ મળ્યો, આ વાત ખોટી છે

lockdown bihar nitishkumar cm vijay rupani talk

ગુજરાતમાં કોરોના કહેર વચ્ચે ચાલી રહેલા લોકડાઉનના પગલે પરપ્રાંતિય શ્રમિકોને તકલીફ પડી રહી હોવાને લઇને ચર્ચાએ વેગ પકડ્યો છે. જેમાં રાજકોટ શહેરમાં લોકડાઉનમાં તંત્રને ખોટી રજૂઆતો મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ