Coronavirus / જાણો કેમ, અશોક ગહેલોતે કેન્દ્રને કહ્યું કે ટ્રેન સેવા શરુ કરવી જોઈએ નહીંતર આ કામ શક્ય નહીં બને...

lockdown ashok gehlot mha orders movement of migrants indian railway

કેન્દ્ર સરકારે લોકડાઉનમાં ફસાયેલા મજુરો અને વિદ્યાર્થીઓને ઘરે મોકલવાની પરવાનગી આપી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું છે કે આખરે પ્રવાસી કામદાર મજુરોને આખરે ઘરે જવાની પરવાનગી મળી ગઈ. કેન્દ્ર સરકારનો આ નિર્ણય યોગ્ય છે. આ સાથે ગહેલોતે કહ્યુ હતું કે જો શક્ય હોય તો ટ્રેન સેવા શરૂ કરે આ માટે તો મજૂરોને મોકલવામાં સરળતા રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ